ગુજરાતી કુરાન અલ હકીમ | Quran al Hakim PDF In Gujarati

‘ગુજરાતી કુરાન અલ હકીમ’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Quran al Hakim’ using the download button.

ગુજરાતી કુરાન અલ હકીમ – Gujarati Quran al Hakim PDF Free Download

 Gujarati Quran al Hakim

કુરાન કે કુછ શબ્દ

૧. આ આયત સૂરાહના એક અગત્યનો ભાગ છે. આ સુરાહમાં બિસ્મીલ્લાહ અર રહમાન અંર રહીમને એક આયતનું સ્થાન આપવામાં આવ્યું છે જેના વગર સાત આયતો પૂરી નહિ થાય,

અને સૂરાહ પણ અધુરી ગણાશે. આ જ સિદ્ધાંતના આધાર ઉ૫ર કુરઆનની જે પણ સૂરાહનો આરંભ બિસ્મીલ્લાહ અર રહમાન અરે રહીમ થી થાય છે ને સુ રાહમાં તેને એક આયન તરીકે ગણવું અનિવાર્ય છે.

૩. રબ’ સર્વસૃષ્ટિના સર્જનહાર, પાલનહાર. વિકાસકર્તા, સર્વધાર, સૃષ્ટિને નિયમમાં રાખનાર. ઉ અને ન્યાયનો દરબાર તેના નિર્ણય અક્ષર છે.

૫. ઈબાદત અર્થત ઉપાસના, બંદગી, નમાઝ દ્વારા અલ્લાહનું સ્મરણ સ્તુતિ, તેના આદેશનું ” પાલન, અને ખુશનુદીના લાયક ઠરવા માટે તેની પ્રત્યેક ઈચ્છાને માન આપવું.

૬. ઈસાન પોતાની નિર્બળતા તથા પ્રકૃતિને લક્ષમાં રાખી હર પળે અલ્લાહના માર્ગદર્શનની યાચના

૭, અર્થાત “રૂહાની ઈનામ.’ આ ઈનામ મેળવનારા ચાર ખાસ વર્ગે છે જેમાંના (1) નબીઓને, (૨) સિદ્ધિકો (સત્યપરાયણ, સત્યનિષ્ઠ)ના , પરહેઝગાર, ન્યાયી, નમ્ર) વગેરે આ વિષય ઉપર સૂરાહ નિસા આયત ૭૦માં વિગતવાર ખુલાસે આપવામાં આવ્યા છે.

૧. બિસ્મીલ્લાહ અર રહમાન અર રહીમને જેવી રીતે સુરાહ લાતેહાની સાત આયતોમાં એક આયતનું સ્થાન પ્રાપ્ત છે તેવી જ રીતે જો સૂરા આ આયત થી આરંભ થાય છે તે સૂરાહમાં તેને એક અલગ આયત તરીકે અનિવાર્ય છે.

૨, અલીક કામ મીમ આ અરબી અક્ષરમાળાના ત્રણ અક્ષરની જોડણીના સંક્ષિપને અરબીમાં ‘અલમુકતાઆત’ કહેવામાં આવે છે. કુરઆન મજીદમાં આવા સંપ અઠ્ઠાવીસ જગ્યાએ જોવામાં આવે છે.

આ સંક્ષેપ અરબી સાહિત્ય તેમજ શાળામાં પ્રાચીન કાળથી પ્રચલિત છે. જો કે જુદા જુઘ આલીમે આ અક્ષરોના ભાવાર્થ વિશે પોતાના જુદા જુદા અભિપ્રાય રાખે છે.

અ) દરેક અક્ષરના એક સંખ્યાવાચક રૂપ છે. અલી ૧ લામ=૩૦ અને મીમ-૪૦ કુલ ૭૧ના સરવાળા થાય છે.

તેનો ભાવાર્થ અમુક આલીમ મંતવ્યોમાં એવો છે કે એકેતેર વર્ષમાં ઈસ્લામ (બ) ઘણા મત પ્રમાણે આ સંક્ષેપમાં અલ્લાહની બુલંદ શેનું વર્ણન છે.

હઝરત ઈબને અભ્યાસ ઈબને મસ્જિદ ના મત પ્રમાણે અલગથી હું અલ્લાહ, સર્વ જાણનાર છું.’ વામી જબાઈલ અને સોમથી મુહમ્મદ (સ)નો અર્થ નીકળે છે

જેના મેહકૂમ (તાત્પર્ય)ના આધારે એમ માનવામાં આવે છે કે ‘અલ્લાહે જીબ્રાઈલ દ્વારા મુહમ્મદ (સ) ઉપર પાક કલામ ઉતાર્યું.’

૩. ‘ઝાલિક’ અર્થાત “આ’ના સૂચનથી કુરઆન મજીદને એક વિશિષ્ટ અને અઝમતવાળું (ગૌરવશાળી) સ્થાન આપવામાં આવ્યું છે, ૪, અલ્લાહના મહામુક્ય જ્ઞાન ભંડાર

૫. કુશંકા અને વ્યગ્રતાને કોઈ સ્થાન નથી. તયસ્ટ બની અભ્યાસ કરનારને તેમાંથી સત્ય માર્ગદર્શન મળશે. આત્મસંયમ. પરહેઝગારી.

આ સરાહ કુરઆને મજીદનું અકસ (પ્રતિબિંબ) ગણાય છે. કુરઆને મજીદનો પૂરો પરિચય તથા સંદર્ભ, કુરઆને-મજીદની રૂહના દર્શન આ સરાહમાં થાય છે. હકીકતમાં આ સરાહ કુઆને મદન નમૂનો, અલ્પાકૃતિ કે નાના કદનું, આકારનું કુરઆને-મજીદ છે. વાંચનારને આ સરાહમાંજ કુરઆને મજીદમાં આલેખાએલા વિયાના ઝાંખા ખ્યાલ આવી જાય છે, એક ગાઈડ લાઈન” સરાહ કાતેહામાં મળી જાય છે. આંહઝરત સલ્લલ્લાહો અલૈહે વસલ્લમે કરમાવ્યું છે, `સૂરાહ માનેહા કુરઆને-મજીદની બેહદ અગત્યની સૂરાહ છે.

આ સરાહના આરંભ અલ્લાહની મુખ્ય સૌકો (ગુણ)ના વર્ણનથી થાય છે, જે સીકનો અલ્લાહની બાકીની સીકતાનું ‘મધ્ય બિંદુ’ છે. આ બાકીની સીક્રનો અલ્લાહ તથા તેના બંદાઓ વચ્ચેના સંબંધો તથા મૂળ સિદ્ધાંતોના ‘મધ્યબિંદુ’ની આસપાસ ગાળગોળ કરતી રહે છે.

અલ્લાહનો આ ચાર મુખ્ય સીકતામાંની પહેલી સૌકત, રબ્બ (સર્જનકર્તા, નીભાવનાર અથવા પાલનહાર અને વિકાસકર્તા) રહેમાન (આદાર્યશીલ અથવા બેહિસાબ અર્પણ કરનાર), રહીમ (દયાળુ વત્સલ, હેમ કરનાર) અને માલિકેઞવમે-દીન (ન્યાયના દિવસના માલિક), આ ચાર સૌકતા કુદરતની કાર્યકુશળતાના પુરાવા છે.

અલ્લાહે ઈન્સાનને પેદા કરી ઈન્સાનના શારીરિક, સામાજિક, ઈાકી (સંસ્કારીક કે માનસિક) અને રૂહાની (અધ્યાત્મિક) વિકાસ માટે જરૂર પડતી શકિત, સમજદારૈ તથા સાધન બહ્યા છે.

ઉપરાંતમાં તેની મહેનત (શ્રમ) તથા તેના ઉત્સાહના બદલાના પણ પૂરોપ્રબંધ ક્યો છે.

અલ્લાહની બંદ થાનની તારીકથી આ સરાહના આમ થાય છે, જેનાથી સાબિત થાય છે કે અલ્લાહે

ઈન્સાનને ઈબાદત કરવા માટે પેદા કર્યા છે. (માટે ઈન્સાને તેના અહેસાનમંદ બની તેના સિવાય બૌજા કોઈની ઈબાદત ન કરવી જોઈએ).

ઈબાદત ઈન્સાનને અલ્લાહ તઆલાની મદદનો સાધના (તલાશ) કરવાની પ્રેરણા આપે છે કે જેથી તેને આ દુનિયાની તેમજ આખેરતની ઝિંદગીમાં સફળતા મળે.

આ સરાહની દુઆઓનાં અંતમાં એક ચેતવણી પણ સમાએલી છે કે પોતાના જીવનના મકસદને મેળવી લીધા પછી રખેને સૌધા રસ્તા ઉપર આવનાર કરી તેને ગુમાવી બેસે અને પાતાના સર્જનહારી દૂર થઈ જાય, માટે ઈન્સાને હંમેશાં બુરાઈથી ચેતતા રહેવું જોઈએ જે અલ કાર્નેહાના સંદર્ભ છે બલ્કે નેકીની રાહ ઉપર ચાલવું જોઈએ.

કુરઆને મજીદના વાચન પહેલાં શયતાનથી અલ્લાહની પનાહની દુઆ માગવી જોઈએ. જેના શબ્દો છે. આઉઝુબિલ્લાહે મિન્સ શયતાનીર- રમ. (અર્થાત યુન થએલા શયતાની હું અલ્લાહની પનાહ ચાહું છું.

લેખકઈસહાક અહમદ ઉસ્માન- Ishaak Ahmad Usmaan
ભાષા ગુજરાતી
કુલ પૃષ્ઠ 882
PDF સાઇઝ 71.3 MB
Categoryધાર્મિક(Religious)

Related PDFs

શ્રીમદ ભાગવત રહસ્ય PDF In Gujarati

ગુજરાતી કુરાન અલ હકીમ – Gujarati Quran al Hakim Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!