‘જ્ઞાનેશ્વરી ભગવદ ગીતા’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Gnyaneshwari Bhagavad Gita’ using the download button.
જ્ઞાનેશ્વરી ભગવદ ગીતા – Gyaneshwari Bhagavad Gita PDF Free Download
જ્ઞાનેશ્વરી ભગવદ ગીતા
કમી ની આ વીર વૃત્તિને પરિત્યાગ કરી અને મોઢે ચઢવા B છેદે મનના વિચાર કર શું કામ તને ભાવે તીન બનાવી શકે છે? અને, તમારે તે કદી સૂર્યને ગળે છે?
પવનને કરી મેઘને ભય લાગ્યું છે? અમૃતને કદી મ૨ણ નહયુ છેકાષ્ઠ કહી અગ્નિને ગ્રામ કર્યો છે’ કરી મીઠાથી પાણી પીગળ્યું છે ?
કાલકુટ વિષ અન્ય વસ્તુના સંસર્ગથી મણુ પામ્યું છે? પ્રચંડ ભુજંગ ને કદી દેડકા ગળ્યો છે? શિયાળે કદી સિંહ ની સામે ટક્કર લીધી છે? એવી વિલણુ ઘટના બની છે?
છતાં આજે તો તે ઘટના અહીં સાચી પ્રત્યક્ષ કર ધીરજ ધારણ કરી સાવધ થા, ઘેલછાને ત્યાગ કરી ઊઠી અને ધનુષ -આણુ ગ્રહણ કરે.
સંગ્રામ સમયે તારી આ કરુણા સે ઉપગ ? શ્રીકૃષ્ણ કહે છે: હે અર્જુન! તું હોહા હોવા છતાં વિચાર કૅમ કરતા નથી ? સંગ્રામ માં દયા બતાવવી ઉચિત છે કે? કહે છે.
હે અર્જુન તારું આવું વર્તન આજ પર્યંત છે મેળવેલી કીર્તિને નાશ કરનારું અને સ્વર્ગ પ્રાપ્તિમાં વિશ્વ નાખનારું છે.
આપનાર અર્જુન’ મનની મા સુદ દુર્બળતાને ત્યાગ કરીને યુદ્ધ કરવાને સજ થા. ૨માટે હે અર્જુન ! તું શાક ન કરતા ધીરજ ધર. આ શાક તારા જેવો વીર પુરુષ ઉચિત નથી. તે આજ પર્યંત જે કાંઈ સ પા દાન કર્યું છે.
તેને નથી નાશ થશે; તેથી તારું વાસ્તવ હિત શામા રહેલું છે તેને હજી પણ વિચાર કર. ગામને વખત હવે આવી પહેરે છે. માટે દયાભાવ દર્શાવવા નકામો છે. આ કૌરવે છે પવનને કરી મેઘને ભય લાગ્યું છે?
અમૃતને કદી મ૨ણ નહયુ છેકાષ્ઠ કહી અગ્નિને ગ્રામ કર્યો છે’ કરી મીઠાથી પાણી પીગળ્યું છે ? કાલકુટ વિષ અન્ય વસ્તુના સંસર્ગથી મણુ પામ્યું છે? પ્રચંડ ભુજંગ ને કદી દેડકા ગળ્યો છે? શિયાળે કદી સિંહ ની સામે ટક્કર લીધી છે?
યાગથી જ સત્ય ભાસે છે. જળને પવનના સ્પર્શ થતાં તે જે પ્રમાણે તરગરૂપે દેખાય છે અથવા ભિન્ન ભિન્ન લોકોની ઇચ્છા પ્રમાણે “સુવણું જેમ નાનાવિધ અલ’કારરૂપે થાય છે, તે જ પ્રમાણે સર્વ પ્રાણી માયાના ચેાગથી જ ઉત્પન્ન ાં છે એમ સમજ.
જેમ આકાશમાં અશ્રુના ખાટા પડદો ઉત્પન્ન થાય છે, તેમ જે મૂળથી જ નથી તેવા આ શરીર માટે તું કેમ રડે છે? અવિનાશી એક ચૈતન્યબ્રહ્મ જ છે, તે ળાય બ્રા પ્રતિ જ તું લક્ષ આપ, કે જેની ઉપર સાધુને પ્રેમ ઉત્પન્ન થવાથી વિષયા તેને છેાડી જાય છે, જે બ્રા માટે તે વક્ત બનીને વનવાસી થાય છે, જે બ્રહ્મ પર ષ્ટિ રાખીને મનનશીલ પુરુષા બ્રહ્મચર્યાદિ નતા તથા તપે આચરે છે, તે અાતા શુદ્ધ ચિત્તે શ્વેતાં જોતા કેટલાક લોકો અત્તરમાં નિશ્ચલ થઈ સવસસારને વીસરી જાય છે.
જેના ગુણાનુવાદ ગાતા ગાતા કેટલાકનાં ચિત્તને ઉપત્તિ થાય છે અને અંતે તેમા જ નિમગ્ન થઈ જાય છે. જેના સ્વરૂપનું વર્ષોંન સાભળી કાઈ શાત થઈને દેહાભિમાનથી નિવૃત્ત થાય છે અને કોઈ અનુભવ લઈને તદ્રુપ જ બની જાય છે, જેમ નદીઓના સર્વ એક્ષ સમદ્રમા જ જઈને મળે છે, પણ તેમાં જગા નથી એમ માની તેમાં નહિ સમાતાં પાછા ફરતા નથી; તેમ આ શ્રેષ્ઠ ચેાગીઓની બુદ્ધિ એક વેળા તેના તરફ વળી એટલે તે બ્રહ્મ સાક્ષાત્કારમાં જ તપ થઈ જાય છે, પ થયેલા યાગીઓ પુનઃ સસારમાં આવતા નથી ( ૧૭૬ )
देही नित्यमवध्योऽयं देहे सर्वस्व भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥ ३० ॥
હે અર્જુન ‘સવ’ દદમા વિલમાન એવો જે આત્મા તેના કદી પણ વધ થઈ શકતા નથી, માટે સર્વ ભૂતા માટે શાક કરવા તને ઉચિત નથી.
હે અર્જુન! સત્ર સર્વના અત્તરમાં વ્યાપ્ત અને પ્રયાસ કરવાથી પણ જેના ઘાત થતા નથી એવું જે એક ચૈતન્ય છે, તે જ જગપ અનેલું છે એ વાત હક્ષમાં રા∞.
સ્વબાવતા જ સર્વ ઘટનાઓ અને છે અને નાશ પામે છે; ત્યારે હવે તુ જ કહે, કે શાક શાને માટે કરવા હું પાર્થ આ સરળ વાત તારા મનમા ક્રમ ન આવી? એકંદરે આ શાક કરવા એ તને યાગ્ય નથી. ( ૧૭૯)
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेषोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥ ३१ ॥
લેખક | સંત જ્ઞાનેશ્વરી -Sant Dnyaneshwari |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 785 |
Pdf સાઇઝ | 27.6 MB |
Category | ધાર્મિક(Religious) |
Related PDFs
શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ ગીતા – Shree Dnyaneshwari Bhagavad Gita Pdf Free Download