આર્યભીષક – Aryabhishak Gujarat Book/Pustak PDF Free Download

પુસ્તક નો એક મશીની અંશ
આર્યવેદ્યકમા વૈધક માબતનુ સધળી રીતે વિવેચન કરેલુ છે, પણ તે બધા વિષયેા વાચકની આગળ આ પુસ્તકમા મૂકવા એ બનવા જેવું નથી, માટે તેમાની કંઇએક ખાખતો સંક્ષેપમાં મે ગેટવેલી છે.
વનસ્પતિ–આ એક આવૈઘકમા મેટી મહત્ત્વની ખાબત છે, અને તે માટે વનૌષધિ ગુણદર્શનું આ આભિષેકના પહેલા ભાગમા બનતા સુધી વિસ્તર વિવેચન કરેલ છે,
તેમજ રેગના નિદાન, લક્ષણ, ઉપચાર, પથ્યાપથ્ય વગેરે બાબતનુ અનુક્રમવાર વિવેચન ‘સુક્ષેાધ વૈદ્યક’માં કરેલું છે.
રસાયન અને ખનીજ પદાથાની બાબતમા રૅગના ઉપચારસહિત અનુક્રમવાર વિવેચન ‘રસ વૈદ્ય’ નામે સ્વત ત્ર પ્રકરણમા આપેલ છે;
તેમજ અનેક જાતના પાક, અવલેહ, મુરબ્બા, શિરકા વગેરે બાબતનુ ખુલ્લું વિવેચન ‘પાકસ ગ્રહ’ નામે હૃદુ જ પ્રકરણ પાડીને તેમા કરેલું છે.
તેમજ ‘ગાવૈદ્યક’ . પ્રાણિજ ઔષધિ’ ‘અશ્વગપરિજ્ઞાન’ આ ત્રણ વિયેનાં પણ જૂદા જૂદા પ્રકરણા છે.
ઉપરના ) વાત વિકાર ઉપર ચાદ વેલની ભાજી ખાવી. (૨) સાદર ઉપદ-નારીને રસ કાર્ય બાટલીમાં ભરી રાખવે, મા રસ એક ચમચાભાર લઇ તેમાં પડી મુકામે આ કુકડી ની હગાર નાખી તે પાવૈ અને કૅપ પડ્યું મેનેજ કરે;
એટલે શો દર રામી તાબડતોબ સારો થાય છે. ૩૩૭ નાલ આ ભાછ તળાવની સાસપાસ લીલોતરીમાં થાય છે. એ છેક શુમારે એક હાથ ઊંચા થાય છે, એનો પાંદડાં સુમારે એક આગળ પહેલા દેય છે,
અને દૌડા પાસે તેને બે ખૂણો હોય છે, હું પણું એક કાગળ લાભુ હોય છે. આ બાળ વૈશાખની કે રેગિનમારા તો ક્યા. તાઃ રેન્નામાર’. તો= તારે. માટેના.
ફાક હિંદી, મઢ નાર લ નટ પામ, લા કેસન્યાસરેરા.નાળિયેરીના ઝાડ ચાળીસ-પચાસ હાથ ઉચા વધે છે. તેના છેડા માત્ર બાવકની સાથે છે. નાળિયેરી દક્ષિણના કેટલાક ભાગમાં “ માંડ ‘ પણું કહે છે.
ઘાતક, નાટક, કેવિટ અને સંવાદ્રિ પાસેના પૉશમાં નાગીરીના ઝાડ પર થાય છે. નાળીએરી વાવ્યા પછી સાત માઠ વા ળે છે. નાળિયેરનાં જે ઝૂમખાં કામ પર લટકે છે તેને મરાડીમાં ‘ પીડ ’ કહે છે. નાળએરીને બારમાસી ફૂલ આવે છે.
અવલ પ્રતિની જમીન હોય તે દ૨ નાળીએરીને દર વર્ષે મારે પાંચસો નાળિયેર મળ્યો છે નાળિયેરના ઝાડના સર્વ ભાગના ઉપગ થાય છે.કેટક ભાગ બાળવાના ઉપાગમાં આવે છે. કાચલ
લેખક | શાસ્ત્રી શંકર દાજી પડે -Shastri Shankar Daji Pade |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 722 |
Pdf સાઇઝ | 37.2 MB |
Category | સ્વાસ્થ્ય(Health) |
આર્યભીષક – Aryabhishak Athva Hindustan No VaidhrajBook/Pustak Pdf Free Download