પંચ પ્રતિક્રમણ સુત્રાર્થ | Panch Pratikraman Sutrarth PDF In Gujarati

‘પંચ પ્રતિક્રમણ સુત્રાર્થ’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Panch Pratikraman Sutrarth’ using the download button.

પંચ પ્રતિક્રમણ સુત્રાર્થ – Panch Pratikraman Sutrarth PDF Free Download

પંચ પ્રતિક્રમણ સુત્રાર્થ

વેલા દેવકુલપાટક નગરને વિશે સંધિમાં અકરમાત મરકીના ઉપદ્રવથી પા ડિત લોકોને જોઇને અત્યંત કરૂણા વાળા અને ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરી છે

સદ્ વિઘા તેને એવા તો મહાત્માએ મરકી ના ઉપશાંતિને માટે સૂરિમંત્રના આમાં વાળું આ શ્રી શાંતિનાથ જૈનનું સ્તોત્ર રચ્યું છે:

એ સ્તોત્રના પઠન પાઠનથી અને તેત્રમંત્રિત જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થયો, ત્યા રથી આ સ્તોત્ર શાંતિ નિમિત્તે ગણાય છે.

આ સ્તોત્રની ૧૩ ગાથા ત્રણ કાળ અગર ઉભય કાળ સ્મરણ કરવાથી દુષ્ટ ભૂત, પ્રેત, શાકિની વગેરેના ઉપદ્રવ અને રાગાદિ ભય ન થાય, મોટું પુણ્ય થાય અને સુલભાધિપણું થાય.

વિશેષ મરકી અગર માંદગી વગેરે પ્રસંગે આ સ્તોત્રની ૧૩ ગાથા નવકાર અને ઉવસગ્ગહરં ની પેઠે રૂડે પ્રકારે, સુવર્ણ જળ વડે પવિત્ર થઈને દરેક ઘરે સાત વાર અથવા ત્રણ વાર ગણવી અને ન આવડે તો સાંભળવી, તેથી મરકી પ્રમુખ શાંત થાય.

નિરંતર ઉભયકાળ પ્રતિક્રમણ પછી, પા ક્ષિક, માસી અને સંવત્સરી પ્રતિક્રમણ પછી કેટલાક સાત વાર અગર ત્રણ વાર ગણે છે, બીજા સાવધાનપણે સાંભળે છે તે સર્વે તે દિવસ, તે રાત્રી, તે પક્ષ, તે ચાતુર્માસ અને તે વર્ષ ને વિષે ઉપદ્રવ થાય નહિં.

આ સંબંધ વિશે હકીકત જાણવાની ઈચ્છા વાળા ટીકા જેવી.સુમિત્ર પીઠ પંચકની અધિષ્ઠાયિકા દેવી, તેનું ધ્યાન કરનારાને સહાય કરનારી. ૨ દ્વાદશાંગના અધિષ્ઠાયકદેવ, યક્ષેમણે કાંતિવડે વિશેષ શોભે છે માટે તે યક્ષરાજ કહેવાય છે.

૩ પુણ્ય બીજને ઉત્પન્ન કરે તે રોહિણી, મકૃષ્ટ જ્ઞાન છે જેને વિષે હાથમાં છે વ ખલા, વજી અને અંકુશ એ અસ્ત્ર જેના હાથમાં છે તે વજાંકુશી, હાથમાં નિરંતર ચક્રને ધારણ કરનારી તે ચોધરી,

મનુષ્યને વરદાન વગેરે દેવાવાળા તે દત્તા, શ્યામ વર્ણવાળી અથવા શત્રુઓને વિશે કાળની ઉપમા છે જેને તે કાળી, ધણા શ્યામ વર્ણવાળી અને શત્રુ અને મહાકાલ સદેશ તે મહાકાળી, ગૌર ( ઉજ્જવલ ) વર્ણવાળી ત.

ઉત્સુત્તા ઉમ્મન્ગેા અકપ્પા અકરણ- જ્જો, દુઝાએ દુન્વિચિતિ અણુાયારે અણિચ્છિઅવ્વા અસાવગપાઉન્ગેા.

અ—જિનાગમથી વિરૂદ્ધ ખાલવાથી ઉન્માને સેવવાથી ઉત્પન્ન થયા જે અકલ્પ્ય અર્થાત્ ચરણ વ્યાપારથી રહિત તે અકલ્પ્યપણાથી ઉત્પન્ન થયે જે કરણિય-નહિ કરવા ચેાગ્ય તે કરવે કરીને, ( ઉપરના અતિચાર કાયા અને વચન સંબંધીના કહ્યા. હવે મન સંબંધી અતિચારનું સ્વરૂપ કહે છે. )

દુર્ધ્યાન યાવવાથી ( અને તેથીજ ) ચિંતવન કરવાવડે કરીને અનાચાર ( જેથી વ્રતાદિકને સર્વથાભંગ થાય, ) તેથી જે કે ઇચ્છવા ચેગ્ય નથી અને શ્રાવકને ઉચિત નથી; તેવું અ- નુચિત કરવાથી થયેલા અતિચાર- શાને વિષે લગાડ્યા હોય તે કહે છે.

નાણે દસણે ચરિત્તારિત્તે સુએ સા- માઇએ તિહ્’ ગુત્તીણુ અ—જ્ઞાનનેવિષે, દર્શનને વિષે, દેશવિરતિરૂપ શ્રાવક ધ- ને વિષે, શ્રુત-સિદ્ધાંતને વિષે, સામાયિકને વિષે ત્રણ ગુપ્તિને વિષે

વ્યંજન, સાચા અથ કરવા તે અર્થ; તથા અને શુદ્ધ ભણવા તદુભય; એ આઠ પ્રકારે જ્ઞાનાચાર કહ્યો છે.

ર તે નિસ્સકિઅ નિખિઅ, નિવ્વિતિગિ- ચ્છા અમૂઢદિઠ્ઠી અ । ઉવવ્યૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અદ્ન ॥ ૩ ॥

અવીતરાગના વચનમાં શંકા ન કરવી તે નિઃશક્તિ; જિનમતવિના અન્યમતની ઇચ્છા ન કરવી તે નિઃકાંક્ષિત; સાધુ સાધ્વીના મલિન વસ્ત્ર, ગાત્ર દેખી દુગછા ન કરવી તે નિર્વિતિ- ગિચ્છા અથવા ધર્માંના લમાં સંદેહ ન આણવા તે નિર્વિતિ- ગિચ્છા; મિથ્યાત્વીના કષ્ટ, મત્ર, ચમત્કાર દેખી તેનાથી નામેાહિત ન થવું તે અમદ્રષ્ટિ;

સમકિતધારીના અલ્પ ગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા કરવી તે ઉપમ ઠુક; જિન ધર્મમાં જોડવા તથા તે પામેલાને સ્થિર કરવા તે સ્થિરીકરણ; સામી મનુ’ અનેક પ્રકારે હિતચિતવન તે વાત્સલ્ય; અને અન્યદર્શની પણુ જૈન- શાસનની અનુમાદના કરે તેવા કાર્ય કરવાં તે પ્રભાવના; આ આઠ લક્ષણા દર્શનાચારના જાણવા.

૩ પણિહાણજોગત્તા, પચિત્ત સમઈ હ તીદ્ધિ ગુન્નીહિાએસ ચરિત્તાયારા, અઠ્ઠવિહા હાઈ નાયવ્વા જા

લેખક
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ648
Pdf સાઇઝ32 MB
Categoryસાહિત્ય(Literature)

પંચ પ્રતિક્રમણ સુત્રાર્થ – Panch Pratikraman Sutrarth PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!