રતિ શાસ્ત્ર કીવા કોક શાસ્ત્ર | Rati Shastra Kiva Kok Shastra PDF In Gujarati

‘રતિ શાસ્ત્ર કીવા કોક શાસ્ત્ર’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Rati Shastra Kiva Kok Shastra’ using the download button.

રતિ શાસ્ત્ર કીવા કોક શાસ્ત્ર – Rati Shastra Kiva Kok Shastra Pdf Free Download

રતિ શાસ્ત્ર કીવા કોક શાસ્ત્ર

જ્યારે સ્ત્રીબીજ અંડાશય થી ફળ વાહિની મારફત ગર્ભાશય તરફ જાય છે ત્યારે નિયમિત કૃમિવત્ ગતિ થવા માંડે છે, કે જેની wીઓને બિકુલ ખબર પડતી નથી,

પરંતુ જ્યારે સ્ત્રીબીજ ગર્ભ મુખ પસાર કરે છે ત્યારે સ્ત્રીબીજ વિશેષ પ્રતિરોધ જણાય છે, તથા તેની ચિતન્યશક્તિ પણ ગર્ભાશય તથા કુળવાહિની કરતાં વિશેષ હોય છે.

આમ હોવાથી સ્નાયુઓને સંકોચાવું પડે છે, તેથી સ્ત્રીઓને તે વખતે ભેજો, નડતર અથવા તે કરાંજવા (નીચે બહુ બળ કરવા) જેવી અસર થાય છે, અને પાછી તરત જ શાંતિ થઈ જાય છે.

ઋતુ બંધ થયા પછી થોડા દિવસ સુધી આ ચીન પર ધ્યાન રાખવામાં આવે તો કેટલીક સ્ત્રીઓ જીબી જ્યારે બહાર નીકળી જાય છે

એ વિશે નિર્ણય કરી શકે છે, અને આ વખતથી છે બીજી વખત છેટે બેસે ત્યાં સુધી તેને ગર્ભ રહેતો નથી, પરંતુ તેમને પ્રદર અથવા આર્તવ સંબંધી દઈ થયેલા હોય છે

તેમનામાં આ ભાગની ચિત્ય શક્તિ ઘણી ઓછી થઈ જવાથી ગભૉશયને ઘણે થડે સંકેચ કરવો પડે છે, તથા સ્ત્રી બીજ થાડી નડતર આવે છે;

જેથી કરી જવાની અસર, જણાતી નથી. તંદુરસ્ત સ્ત્રીઓને પણ એ તરફ ખાસ લક્ષ્ય આપ્યા સિવાય ખબર પડતી નથી, તથા તે ગર્ભ સંબંધી નિશ્ચય કરી શકતી નથી,

તેથી ગર્ભને નિશ્ચય કરવા માટે આવી સ્ત્રીઓને એક બીજી સૂચના કરવી જરૂરી વિચારીએ છીએ.

બરાબર તપાસવાની તેના પર લોહીથી ખરડાયેલી સ્ત્રીબીજ માલૂમ પડી આવે છે. તેના દેખાવ પ્રેમથી જામી ગયેલા સુપર એક બે લોહીના ટીપાં બાઝી ગયો હોય એવો લાગે છે.

આવી રીતે અટકાવ વખતે જ્યારે સ્ત્રીબીજ બહાર નીકળે છે એ સમયે જે પ્રત્યેક સ્ત્રી પોતાના વસ્ત્ર બરાબર તપાસવાની ટેવ રાખે તે કયા સમયે સ્ત્રી બીજ બહાર નીકળે છે તે તેનાથી જાણી શકાય છે,

તથા . જે વખતે ઉપર એ સ્ત્રીબીજ જોવામાં ન આવે ત્યારે પિતાને ગર્ભ રહ્યો છે એવો નિર્ણય તે કરી શકે તેમ છે. ઘણા પ્રકારમાં ઋતુ બંધ થયા પછી પાંચમા છઠ્ઠા અથવા તો સાતમા દિવસે સ્ત્રીબીજ બહાર દેખાય છે.

“ પ્રિયતમે ! મ્હૅ’ તમારી ઇચ્છા તૃસ કરી તો પણ્‌ તમને સ’પૃણું સ’તોપ્ત ન થયો; તેથી તમે મ્હારાપર રેષે ભરાયાં, અને અ’તર્ધ્યાન થઇ ગયાં. દેવિ! એ વખતે સ્હારું ચિત્ત અત્ય’ત વ્યાકુળ ખની ગયુ હતુ’.

“સમે સમચે કયાં જવુ, શુ કરવુ, તત્સ’બ’ધીની હુ’ ચિ’તા કુરતો હુંતો તથા તમારા વિચોગે આક’દ કરતો હતો. હારું ચિત્ત ઘણું ચ’ચળ ખની ગયુ’ હતુ” એ સમયે મ્હારા ચુખમાંથી તમારું દિવ્યસ્તોત્ર બહાર નોકળ્યુ’.

“ એ સ્તોત્રના પ્રભાવથી જ તે સમયે સહારો મનોરથ સફળ થયો હતે. હે પર્વતનન્દિનિ ! તમે જ આદિ પ્રયુતિ છો. આ સ’સારમાં તમારી માયા એવી રહસ્યમય છે કે જેને કોઇ સમજી શકતુ’ નથી.

“ ગિરિનિન્દિનિ ! જ્યારે સ્હે’ તમારી સ્તુતિ કરી ત્યારે તમે પ્રસજ્નવદને પ્રકટ થઇ સ્હાારી પાસે ઉપસ્થિત થયાં. તમારા પુનમિલનથી ટું મ્હારા જીવનનું સાર્થકય થયેલું” સમજવા લાગ્યો.

જી રવિ! પછીથી તમારી ઇચ્છાનુંસાર તમારી સાથે ખાર વર્ષ સૂધી રહીને સ્હે’ વિહાર કર્યો હુતો.

“હુ નિષ્કામ યોગી હતો; અર્થાત્‌ મડે નિષ્કામકૃત્તિથી તમારી સાથે વ્યવહાર રાખ્યો હતો. એ સમચે સ્હારું હૃદય કલ્રુમિત નહેોતુ’. તેથી તમને એ સમચે તૃષ્તિ થઈ નહોતી. જ્યારે તમે સડ્ારાપર ક્રોપ કરવા લાગ્યાં . ત્યારે સહે તમને પૂછયું ફે, તમે શા માટે સ્ડારાપર કેપ કરે છો ?

“હે દેવી! હુ’ તમારા અ’તરને પ્રસન્ન રાખવા માટરે સૃષ્ટિમાં પણુ કામ જમાં રતિ ઉત્પન્ન કરીશ. એમ કરવાથી જ તમને તૃત્તિ થશે; તથા એથી જ જગતૂનાં નરનારી અને જીવોની ઉત્પત્તિ થશે.?”

આ પ્રમાણે કહીને દેવાધિદેવ માહાદેવજીએ પોતાના જમણા અ’ગથી કામ અને ડાબા અ’ગથી કામવિહારિણી રતિને ઉત્પન્ન કરયો. એ સમયથી જ સ’સાર નરનારીઓથી પરિપૂર્ણું બની ગચે। અર્થાત્‌ ઓ પુરુષોના સ’બ’ધથી એકાએક નવા જીવોની ઉત્પત્તિ થવા લાગી.

જે સ્રી અતિશય ઉ’ચી તેમજ અતિશય નોચી ન હોય, જેનાં નેત્રો કમળ જેવાં પ્રકુલ્લિત હોય, જેની નાસિકાના ક્ષુદ્ર હોય, જેનાં સ્તને। ઉન્નત અને પુટ હોય, જેને ફેશક્લાપ વિશાળ તથા આજાનુલ’ખિત હોય, જેતુ’ સર્વાંગ સુદર, મનોહર ગાર તથા તેજોમય હોય,

જેના અ’ગમાંથી પદ્દના જેવી સુગ’ધિ આવતી હોય, જેનુ’ સુખ ચદ્રના જેવુ મનોહર હોય, તેજસ્વી હોય, જે મૃદુ અને મધુરભાષિણી હોય, સિંહુના જેવી પાતળી જેની કમર હાય, કમળ દ’ડ જેવા જેના હાથ હોય, કદલી સ્ત’ભ જેવી જેની જ’ધાઓ હોય, પરવાળા જેવા જેના લાલ અધરોઇ હાય, જેના નખ હીરાકણી જેવા તેજસ્વી હોય, ધનુષ્યખાણુ જેવી જેની ભમર હોય, જેને કેપોળપ્રદેશ વિશ્ઞાળ હોય, જેની દ’તપ’કિત દાઢમ કળી જેવી હાય, જેની ચાલ હુ’સના જેવી હોય,

મૃણાલદ’ડના જૈવી જેની આંગળીએ હોય, જેતું ઉદર જુશ હોય જેના અલ્પ આહાર, અલ્પ નિદ્રા, ઉદાર સ્વભાવ અને મુ હાસ્ય હોય, જે ઇશ્વરપ્રીતિપરાયણુ હોય, પગમાં તથા હાથમાં પદ્મ ચિહૂન હોય, જે સૈભાગ્યવતી અને પુત્રવતી હોય, બત્રીસ લક્ષણી હોય, આઠ પ્રહરમાં સોળે પ્રકારના શ્ર’ પગારથી સુસજ્જિતા થનારી હે

લેખકવ્રજલાલ જાદવજી ઠક્કર-Vrajlal Jadavji Thakkar
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ303
Pdf સાઇઝ17.6 MB
Categoryસ્વાસ્થ્ય(Health)

રતિ શાસ્ત્ર કીવા કોક શાસ્ત્ર – Rati Shastra Kiva Kok Shastra Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!